છટકબારી

ચિત્રગુપ્તની જેમ લોકોના ચોપડા તૌયાર ના કર
જો ખોટું લખિયું તો દુખ તને જ થશે અને જો ખોટ હશે તો તો પણ દુખ તો તને જ થશે .
ના કદીયે જોઈ વાંક કોનો હશે. બસ, કર્મ કરીએ સારા.
માનવી થયી માનવતા નિભાવી તો કદાચ ચિત્રગુપ્ત પણ ક્યાંક છટકબારી રાખે હશે.
રાજ ની રચના
૧/૧૧/૦૯
રાત્રે ૯:૩૦ વાગે

Comments

Anonymous said…
છટકબારી to rakvi pade ne
chitragupt shu apno hisab kare to apne pan fariad pothi tene batavi pade ne!!

Popular posts from this blog

તુ મને ગમી ગઈ

ઓ જીન્દગી.

તડપ અને તરસ